વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

જિલ્લાની વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત ભાજપ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ,આગેવાનો અને મતદારોને આભાર સાથે અભિનંદન પાઠવ્યા વાવના મતદારોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ…

એ.સી.બી ની સફળ ટ્રેપ, 2000 રૂપિયા લેતા રંગેહાથ પકડાયા

એ.સી.બી ની સફળ ટ્રેપ, 2000 રૂપિયા લેતા રંગેહાથ પકડાયા ફરીયાદીશ્રીના સંબંધીએ ખારા ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલ ઉચાપત તથા ગેરરીતી બાબતેની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટર શ્રી સહકારી મંડળીઓ બનાસકાંઠા…

દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી

દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર મીડિયાની આવશ્યક ભૂમિકાને માન આપવા માટે આજે દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર…

ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે

ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગર સ્થિત કરાઈ ખાતેથી કે. યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું.. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના…

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કોયલી રિફાઇનરીમાં લાગેલી આગને કારણે દોડધામ મચી ગઇ હતી. વડોદરામાં ગુજરાત…

વડગામ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ

વડગામ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ સોમવાર થી વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. વડગામ ખાતે ચેરમેન કે.પી.ચૌધરીની અધ્યક્ષતામાં તથા એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ ની પ્રેરક ઉપસ્થિતિમાં…

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી…

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ આજે વાવ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે

 કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ આજે વાવ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. આ સાથે આજે દિવાળી પર્વનું સમાપન થશે. રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી…

error: Content is protected !!