કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર…
ગણપતિ બાપ્પા મોરિયા! કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની મૂર્તિ…
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન…
કુલ 276 સ્પર્ધકોનો ઉત્સાહભેર સહભાગ અને પ્રમુખ શ્રી વિનેશકુમાર પરમારની આગેવાની હેઠળ વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ અને રોકડ ઇનામો આપવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા તા. 24 ઓગસ્ટ, 2025…
અર્ચના વિદ્યા નિકેતનમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી 15 ઑગસ્ટ, 2025 ના રોજ કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન માં 79મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના ઉત્સાહ, ઉલ્લાસ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે…