કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત

કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચૂંટણી કમિશનર સુધાંશુ પાંડેએ જણાવ્યુ…

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ, આયુર્વેદ – હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી.

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ આયુર્વેદ-હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદના બોર્ડના પરિણામ આધારિત પેરા મેડિકલ…

3 વર્ષમાં MBBSની 5023 તો અનુસ્નાતકની 5000 બેઠકો વધારાશે

Title : 3 વર્ષમાં MBBSની 5023 તો અનુસ્નાતકની 5000 બેઠકો વધારાશે Synopsis : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી.   પ્રધાનમંત્રી નરેન્દ્ર…

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું : શાહ

Title : ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું : શાહ Synopsis : ગાંધીનગરમાં સ્ટાર્ટ-અપ પરિષદે ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કે ગત દાયકામાં ભારત સ્ટાર્ટ-અપ ક્ષેત્રે ત્રીજું સૌથી મોટું…

ગુજરાતી કલાકાર આદિત્ય ગઢવીનું ગીત ‘અલબેલી મતવાળી મૈયા’ 68 મા ગ્રેમી એવોર્ડસની રેસમાં સામેલ.

માતાજી અને માતૃત્વની મહિમા કરતા ગરબાની ગ્લોબલ મંચ પર પ્રશંસા. નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાજી અને માતૃત્વની મહિમા કરતા ગુજરાતી ગરબાને ગ્લોબલ મંચ પર વખાણ મળી રહ્યા…

સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે સરકારશ્રી દ્વારા ૧૮૦૦૦ રાશન કીટ પુરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી…

આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે

આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે આજે પૂર્ણ ચંદ્રગ્રહણ છે જે સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં…

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર…

જનતાને નવરાત્રિથી દિવાળી ભેટ: GST રીફોર્મ 2.0ની જાહેરાત, 12 અને 28%ના સ્લેબ નાબૂદ

જનતાને નવરાત્રિથી દિવાળી ભેટ: GST રીફોર્મ 2.0ની જાહેરાત, 12 અને 28%ના સ્લેબ નાબૂદ કેન્દ્ર સરકારની દેશવાસીઓને મોટી ભેટ 22 સપ્ટેમ્બરથી જીવન જરુરિયાની ચીજવસ્તુઓ અને ગાડીઓ થશે સસ્તી – ભવિષ્યની પેઢીના…

આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી

Title : આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી Synopsis : નવી દિલ્હીમાં 20મા વૈશ્વિક પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે કાર્બન ઉત્સર્જન અને કાર્બન શોષણ વચ્ચે સંતુલન જરૂરી છે. માર્ગ…

error: Content is protected !!