Pavan Vege Prasarta Samachar
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય સ્તરે ‘બેસ્ટ સેન્ટર એવોર્ડ’ દાંતીવાડા કઠોળ સંશોધન કેન્દ્રને દેશનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર જાહેર કરાયું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતી…
“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી જે.કે.પટેલ (તિરુપતિ ફાઉન્ડેશન) ના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો” જનસેવા…
પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન ગ્વાલિયર, આગ્રા એક્સપ્રેસ દ્વારા 300 યાત્રીકો એ પાલનપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી ગતરોજ 7-20 કલાકે પ્રસ્થાન કર્યું હતું. જેમાં…