ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ

બનાસકાંઠામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત “આવતી કળાય માડી આવતી કળાય” ગરબાના તાલે ખેલૈયા ગરબે ઘૂમ્યા ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ…

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત,બે પુરુષો અને એક બાળકનું નિધન

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…

વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું.

ભારત માતા કી જય: વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું. વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવારના યુવાન અંકિત દેવાભાઈ પ્રજાપતિ કલકત્તાના કુચ બિહારમાં…

પી.એમ.શ્રી, મોડેલ સ્કૂલ દાંતા(જગતાપુરા) શાળામાં ગ્રાહક સુરક્ષા, બાળ અને મહિલા સુરક્ષા, ફાયર સેફ્ટી, તાલીમ આપવામાં આવી.

પી.એમ.શ્રી, મોડેલ સ્કૂલ દાંતા(જગતાપુરા) શાળામાં ગ્રાહક સુરક્ષા, બાળ અને મહિલા સુરક્ષા, ફાયર સેફ્ટી, તાલીમ આપવામાં આવી. આજ રોજ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત પી.એમ.શ્રી, મોડેલ સ્કૂલ દાંતા(જગતાપુરા) શાળામાં…

વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટની સિધ્ધિ, પ્રચ્છાન કર્મ દ્વારા માથા ની ટાલ માં બાલનું પુનઃ પ્રત્યારોપણ

વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટની સિધ્ધિ, પ્રચ્છાન કર્મ દ્વારા માથા ની ટાલ માં બાલનું પુનઃ પ્રત્યારોપણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત તાલુકા મથક વડગામ ખાતે કાર્યરત જિલ્લા ની સૌથી મોટી…

માનવતા મહેકી: મધુબેન હરિશભાઈ હારાણી ના મૃત્યુ બાદ આંખો કીડની અને લીવર નું દાન કર્યું,

ફરી એકવાર આંખો, કીડની અને લિવરનું સફળ અંગદાન – જીવ બચાવવાના યત્નને હંમેશની પ્રતિબદ્ધતા માવજત હોસ્પિટલ, પાલનપુર,એ ફરી એકવાર આંખો, કિડની અને લિવર દાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે…

પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન

પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન ગ્વાલિયર, આગ્રા એક્સપ્રેસ દ્વારા 300 યાત્રીકો એ પાલનપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી ગતરોજ 7-20 કલાકે પ્રસ્થાન કર્યું હતું. જેમાં…

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજજ કરવાનું આયોજન:-મંત્રીશ્રી કુંવરજી બાવળીયા પીવાના પાણી અને…

વડગામ થી પસાર થતાં નેશનલ હાઈવે નં.-58 માં વરસાદી પાણી નો કાયમી નિકાલ ક્યારે ?

વડગામ થી પસાર થતાં નેશનલ હાઈવે નં.-58 માં વરસાદી પાણી નો કાયમી નિકાલ ક્યારે ? બનાસકાંઠા જિલ્લાના પ્રારંભમાં વડગામ, પાલનપુર તાલુકા આવેલા છે જે માં પાટણ વિભાગના ખેરાલુ પછી કોદરામ…

વડગામ ના શમસેરપુરા ગામે જર્જરીત પિંક અપ સ્ટેન્ડ નો નિકાલ કરવા ગ્રામજનો ની રજુઆત

વડગામ ના શમસેરપુરા ગામે જર્જરીત પિંક અપ સ્ટેન્ડ નો નિકાલ કરવા ગ્રામજનો ની રજુઆત વડગામ ના અંબાજી ગોળા તરફ જતાં શમસેરપુરા ગામે અંદાજે 1995, માં નિમૉણ કરેલ એસટી પિંકઅપ સ્ટેન્ડ…

error: Content is protected !!