બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…
દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો દિવાળીનાં મહાપર્વ દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ…
સરદાર પટેલ 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31, ઓક્ટોબરે 149મી જન્મ જયંતિ…
પોલીસે શ્રમ સાથે દિવાળીની ઉજવણી કરી, બાળકોને ખાસ ભેટ સુરતની ખટોદરા પોલીસે આ દિવાળીમાં ગરીબ અને બિનસરકારી બાળકો સાથે ઉત્સવ મનાવવાનો નિર્ણય લીધો છે. સુરત પોલીસે શ્રમજીવીઓ સાથે દિવાળી ઉજવી,…
‘‘સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માનવસેવા એ જ પ્રભુસેવા લગત સારી કામગીરી’’ હાલના આધુનિક ટેકનોલોજીના યુગમાં એન્ડ્રોઇડ મોબાઇલનો વપરાશ વધવાના લીધે સાયબર ક્રાઇમના બનાવોનું પ્રમાણ પણ વધી રહેલ છે. જેમાં પબ્લિકને…
રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ રેન્જમાં થયેલા એક અકસ્માતમાં રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ થયા છે. મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ…
અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…