રાધનપુર ૧૦૮ ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી

રાધનપુર ૧૦૮ ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે ૧૦૮ જેને અણમોલ જિંદગીઓ બચાવી છે. આજરોજ રધનપુર ૧૦૮ ની ટીમને રંગપુર પ્રસુતિ પીડા…

 હવે ટ્રેન રિઝર્વેશન 120 નહીં 60 દિવસ અગાઉ થશે

 હવે ટ્રેન રિઝર્વેશન 120 નહીં 60 દિવસ અગાઉ થશે ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે,…

વડગામ ના છાપી વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ ની કામગીરી કરવામાં આવી.

વડગામ ના છાપી વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ ની કામગીરી કરવામાં આવી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ . પ્રકાશભાઈ ચૌધરી, મેડિકલ ઓફિસર છાપી ,આયુષ એમ.ઓ. છાપી તા. હેલ્થ સુપરવાઇઝર એલ.…

ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે

ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાનનવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે. નવા…

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 13 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માઈભક્તો માટે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવે છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 13 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માઈભક્તો માટે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવે છે. પવન એકસપ્રેસ જગવિખ્યાત માં અંબાના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સેવાભાવી લોકો…

કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો

કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.…

સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે કમરના મણકાની સફળ સર્જરી કરી પીડા માંથી મૂકતી અપાવી.

સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે 32 વર્ષીય ભૂરારામ માજીરાણાને દૂરબીનની મદદથી કમરના મણકાની સફળ સર્જરી કરી પીડા માંથી મૂકતી અપાવી. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કમરના દર્દીઓ માટે દર અઠવાડિએ સોમ તેમજ…

error: Content is protected !!