બ્રધર્સ ચેરિટેબલ ગ્રુપ દ્વારા પદયાત્રીઓને રાત્રે તકલીફ ના પડે માટે રેડીયમ લગાવવામાં આવ્યા.

માં અંબા ની આરાધનાના પ્રતીક સમા ભાદરવી પૂનમનો મહા મેળો રંગે ચંગે યોજાઈ રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના ધામમાં માથું ટેકવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સેવા…

અંબાજી ભાદરવી પૂનમ મેળો : યાત્રાળુઓ માટે પગરખાં ઘર – સુવિધાનું નવું કેન્દ્ર

વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળ્યો. લાખો માઇ ભક્તો મંદિરમાં માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા, ત્યારે તેમના પગરખાં…

“ભાદરવી પૂનમ: અમ્બાજી ધામે ૧૧૧ મીટર ધ્વજારોહણ કરવામાં આવશે,જય અંબે મિત્ર મંડળની ૧૦ વર્ષથી અવિરત પરંપરા”

“ભાદરવી પૂનમ નિમિત્તે જય અંબે મિત્ર મંડળની આગવી પહેલ” ભાદરવી પૂનમના પાવન પ્રસંગે શ્રી અરાસુર માં અંબાજી મંદિર ખાતે આ વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દર વર્ષે લાખો…

અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો પ્રસાદ વિતરણ માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ: ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫: અંબાજી ભાદરવી મેળા માં ૪૦ લાખ કરતા વધુ ભગતો આવવાનો અંદાજ : સુરક્ષા વિમા લેવામાં આવ્યા.

.   ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન…

 અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો

 અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો  શ્રી કૃષ્ણ જન્મ બાદ બીજા દિવસે નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળ ક્રિષ્ણ લાલજીને ચાંદીના ફૂલોથી શણગારેલા પારણામાં બેસાડી ઝુલાવાયા હતા. અરવલ્લીના યાત્રાધામ શામળાજી…

ચૂંદડીવાળા માતાજીની આરતી કરીને ભક્તોએ ગુરુપુર્ણિમાની ઉજવણી કરી

અંબાજી: ચૂંદડીવાળા માતાજીની આરતી કરીને ભક્તોએ ગુરુપુર્ણિમાની ઉજવણી કરી આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુવંદના કરવા ગુરુજીના આશ્રમે જતા હોય છે. ત્યારે અંબાજીમાં…

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી…

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. આ સાથે આજે દિવાળી પર્વનું સમાપન થશે. રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી…

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો દિવાળીનાં મહાપર્વ દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ…

error: Content is protected !!