મેવાડા હાઇસ્કુલ પાલનપુર ખાતે ટ્રાફિક અવરનેસ નો કાર્યક્રમ યોજાયો.

મેવાડા હાઇસ્કુલ પાલનપુર ખાતે ટ્રાફિક અવરનેસ નો કાર્યક્રમ યોજાયો. આજરોજ મેવાડા હાઇસ્કુલ પાલનપુર ખાતે જિલ્લા ટ્રાફિક શાખા પાલનપુર તેમજ પાલનપુર શહેર પૂર્વ ટ્રાફિક અને પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા માર્ગ સલામતી…

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક ——- બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત ——- ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીશ્રીની ભેટ ——- બનાસકાંઠાની…

સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો

સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો પદ્મશ્રી ગેનાભાઈ પટેલએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ સહિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું સરકારી વિનયન કોલેજ,સુઈગામ ખાતે Student Start-up Innovation Policy (SSIP)…

પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ

બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ માહિતી ખાતું અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયું મીડિયા હેલ્થ ચેક અપ: પત્રકાર મિત્રોના સઘન આરોગ્યની કરાઈ તપાસ…

દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી

દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર મીડિયાની આવશ્યક ભૂમિકાને માન આપવા માટે આજે દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર…

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ આજે વાવ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે

 કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ આજે વાવ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…

 WRએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધો લાદયો

 WRએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધો લાદયો પશ્ચિમ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડનું સંચાલન કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત…

‘‘સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માનવસેવા એ જ પ્રભુસેવા લગત સારી કામગીરી’’

‘‘સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માનવસેવા એ જ પ્રભુસેવા લગત સારી કામગીરી’’ હાલના આધુનિક ટેકનોલોજીના યુગમાં એન્ડ્રોઇડ મોબાઇલનો વપરાશ વધવાના લીધે સાયબર ક્રાઇમના બનાવોનું પ્રમાણ પણ વધી રહેલ છે. જેમાં પબ્લિકને…

વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ

૦૭- વાવ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ તારીખ ૧૮/૧૦/૨૦૨૪ના રોજ ચૂંટણી અધિકારી, ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ દ્વારા ૦૭-વાવ વિધાનસભા…

error: Content is protected !!