જલોતરાના વૃદ્ધનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું.

  જલોતરાના વૃદ્ધનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું. જલોતરા ગામના વતની ડોસજીભાઇ ભગાભાઇ ચંદ્રેઠિયાનું 68 વર્ષની વયે શનિવારે રાત્રે અવસાન થતાં પત્ની ગલબીબેન, પુત્રો જયેશભાઇ (સર્પમિત્ર), મહેશભાઈ, ચેતનભાઇ તથા પરિવારજનો…

દાંતા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલક-ક્મ- કુકની નિમણુંક બાબત અરજીઓ મંગાવવામાં આવી

દાંતા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલક-ક્મ- કુકની નિમણુંક બાબત અરજીઓ મંગાવવામાં આવી (માહિતી બ્યુરો,પાલનપુર) સને.૨૦૨૪/૨૫ ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે દાંતા તાલુકાના કેન્દ્ર નં.૧૯૮ જાંબાફળી અને કેન્દ્ર નં.…

ડીસા અને ભીલડી તાલુકાના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

ડીસા અને ભીલડી તાલુકાના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન અપાયું (માહિતી બ્યુરો,પાલનપુર) પ્રાકૃતિક ખેતી પરંપરાગત ખેતી કરવાની પદ્ધતિ છે. જેમાં જમીનના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન…

બનાસકાંઠામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે

“ન્યાયની પહોંચ બનશે સરળ” જિલ્લામાં યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત બનાસકાંઠામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે (માહિતી બ્યુરો,પાલનપુર) ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી…

error: Content is protected !!