પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે. પાલનપુરમાં શક્તિનગર વિસ્તારમાં સ્વામી લીલાશાહજીનીકુટિયા પર સવારે ૧૧ વાગે બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે સિન્ધી…

અર્ચના વિદ્યા નિકેતનમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

અર્ચના વિદ્યા નિકેતનમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી 15 ઑગસ્ટ, 2025 ના રોજ કમલપાર્ક  ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન માં 79મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના ઉત્સાહ, ઉલ્લાસ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે…

રાજ્યભરમાં કૃષ્ણન્મોત્સવની ઉજવણી – ભક્તો કૃષ્ણમય બન્યા

Title : રાજ્યભરમાં કૃષ્ણન્મોત્સવની ઉજવણી – ભક્તો કૃષ્ણમય બન્યા Synopsis : પવિત્ર તીર્થસ્થાન દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તીર્થોમાં કૃષ્ણભક્તોની ભારે ભીડ   આજના કૃષ્ણન્મોત્સવની ઉજવણી રાજ્યભરમાં ભક્તો કૃષ્ણમય બનીને…

દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. .

Title : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી Synopsis : દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. .   દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં…

પાલનપુર પાલનપુર શહેરમાં માનવતા નેવે મુકી લાશને કચરો ભરેલી ટ્રોલીમાં પાલનપુર સિવિલમાંથી સ્મશાન લઈ જવાની ઘટનાને હચમચાવી મુક્યા છે. સોમવારે બપોરે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાનું કચરાનું ટ્રેક્ટર આવ્યું .જે ટ્રેક્ટરમાં…

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ ની આગાહી

 હવામાન વિભાગની આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદની આગાહી આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી…

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર પર પહોચી

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર પર પહોચી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર થઈ છે, જે દર્શાવે…

ગાદલવાડા ગામમાં મહિલા સરપંચે માનસિક ત્રાસથી કંટાળી ઝેરી દવા પીધી

પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે મહિલા સરપંચે ઝેરી પ્રવાહી પી લીધું છે. ગામના અનુ.સમાજના બે વ્યક્તિ ચૂંટણીની અદાવત રાખી ખોટી અરજીઓ કરી સતત માનસિક ત્રાસ આપતા હતા.મહિલાને હાલ સારવાર અર્થે ખસેડાઈ…

થરાદ ના જામપુરા ગામના દિનેશભાઈ પ્રજાપતિ અભિનય ક્ષેત્રે નામના મેળવી 80 જેટલી સીરીયલો માં અભિનય કર્યું.

થરાદ ના જામપુરા ગામના દિનેશભાઈ પ્રજાપતિ અભિનય ક્ષેત્રે નામના મેળવી 80 જેટલી સીરીયલો માં અભિનય કર્યું. થરાદ તાલુકાના જામપુરા ગામના યુવક જેવો નાનપણથી જ અભિનય કલાક ક્ષેત્રે આગળ વધવાની ધગજ…

જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર ઈકબાલગઢ-ખારા માર્ગ બંધ કરાયો

બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી પરના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર ઈકબાલગઢ-ખારા માર્ગ બંધ કરાયો બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી પરના…

error: Content is protected !!