ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૫ની પરીક્ષા શાંત…
વડગામ તાલુકાના મગરવાડા થી રણુંજાની લાંબી પદયાત્રા એ ચૌધરી સમાજના ઉપલાણા પરિવાર ના સંઘે તારીખ 3/9/2024, મંગળવારે પ્રસ્થાન કર્યું, કુલ 150 ભાવિકો રવાના થયા હોવાનું ભક્તરાજ અભેરાજભાઈ વિરસંગભાઈ ઉપલાણાએ જણાવ્યું…