વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમ અર્તગત દાંતીવાડા-કસરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમ અર્તગત દાંતીવાડા-કસરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. પવન એક્સપ્રેસ તસવીર/અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન…

ચંડીસર ખાતે 27 ગોળ ઠાકોર સમાજ કેળવણી મંડળ દ્વારા 275 જેટલા વિધાર્થી ઓ નું સન્માન કરવામાં આવ્યું.

ચંડીસર ખાતે 27 ગોળ ઠાકોર સમાજ કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રથમ વિધાર્થી સન્માન સમારોહ માં કુલ 275 જેટલા વિધાર્થીઓ જેમાં ધોરણ 8 થી કોલેજ સુધી, પોસ્ટ ગ્રેગ્યુએટ, વિશિષ્ટ લાયકાત ધરાવતા…

ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા

ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા ભાભર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીક એરંડાના ખેતરમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા. લીંબડાના ઝાડ…

બનાસકાંઠામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે

“ન્યાયની પહોંચ બનશે સરળ” જિલ્લામાં યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત બનાસકાંઠામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે (માહિતી બ્યુરો,પાલનપુર) ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી…

error: Content is protected !!