બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે.

બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે. જેમ જેમ રંગો અને ખુશીઓનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, તો અમે તમામ…

અંબાજી 108 ની ટીમે 1 KM જેટલો ડુંગર ખેડી ને સફળ પ્રસુતિ કરાવી

અંબાજી 108 ની ટીમે 1 KM જેટલો ડુંગર ખેડી ને સફળ પ્રસુતિ કરાવી ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકાર કરતી 108 ની ટીમ ને સો સો સલામ…

ગણતરી ના સમય માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી વડગામ પોલીસ

ગણતરી ના સમય માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી વડગામ પોલીસ ગત તા. 17/12/2024 ના રોજ પેપોળ ગમે રહેતા સુરેશસિંહ વિહોલ ના ઘરે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરફોડ ચોરી કરી સોના…

બનાસકાંઠા જિલ્લામાં કમસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલા લેવા બાબત બનાસકાંઠા જિલ્લામાં આગામી ૨૬ થી ૨૮ ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ,અમદાવાદના જણાવ્યા અનુસાર અત્રેના બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.૨૬/૧૨/૨૦૨૪…

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. આ સાથે આજે દિવાળી પર્વનું સમાપન થશે. રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી…

સરદાર પટેલ 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.

સરદાર પટેલ 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31, ઓક્ટોબરે 149મી જન્મ જયંતિ…

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત,બે પુરુષો અને એક બાળકનું નિધન

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…

ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ મા ના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે:- ગૃહરાજ્ય મંત્રી…

error: Content is protected !!