જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે   પાલનપુરના માન સરોવર તળાવનો રૂ. 9 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તળાવ માં  જતું ગંદુ પાણી…

ડીસા ફટાકડા ફેક્ટરીના સંચાલકને કોર્ટમાં રજૂ કરાશે

ડીસા ફટાકડા ફેક્ટરીના સંચાલકને કોર્ટમાં રજૂ કરાશે ડીસામાં 21 શ્રમિકોનો ભોગ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલક પિતા-પુત્ર ખૂબચંદ અને દીપક મોહનાનીને આજે ડીસા કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ…

ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત

ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ…

ગુજકેટ પરીક્ષાને લઈ બનાસકાંઠા જિલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરતા કલેક્ટર બનાસકાંઠા

ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૫ની પરીક્ષા શાંત…

“મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે અરજીઓ મંગાવવામાં આવી

મહિલા ખેલાડીઓ માટે મહિલા રોકડ પુરસ્કાર વર્ષ : ૨૦૨૪-૨૫ માટે અરજીઓ મંગાવવામાં આવી ________ (માહિતી બ્યુરો,પાલનપુર) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ…

બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે.

બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે. જેમ જેમ રંગો અને ખુશીઓનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, તો અમે તમામ…

અંબાજી 108 ની ટીમે 1 KM જેટલો ડુંગર ખેડી ને સફળ પ્રસુતિ કરાવી

અંબાજી 108 ની ટીમે 1 KM જેટલો ડુંગર ખેડી ને સફળ પ્રસુતિ કરાવી ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકાર કરતી 108 ની ટીમ ને સો સો સલામ…

ગણતરી ના સમય માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી વડગામ પોલીસ

ગણતરી ના સમય માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી વડગામ પોલીસ ગત તા. 17/12/2024 ના રોજ પેપોળ ગમે રહેતા સુરેશસિંહ વિહોલ ના ઘરે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરફોડ ચોરી કરી સોના…

error: Content is protected !!