શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવ્યું .

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવેલું છે. જેમાં પ્રથમ નંબર વનરાજ સિહ ચંદનસિંહ 94.58 દ્વિતીય…

ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો

” ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો “ ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા સંયુક્ત…

અમદાવાદ: ઇન્સ્ટાગ્રામ પર ‘લવ ગુરુ’ બની મહિલાઓને બ્લેકમેલ કરતો ઠગ ઝડપાયો

અમદાવાદ: ઇન્સ્ટાગ્રામ પર ‘લવ ગુરુ’ બની મહિલાઓને બ્લેકમેલ કરતો ઠગ ઝડપાયો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બીકાનેરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે અને ઇન્સ્ટાગ્રામ આધારિત ખંડણીનું નેટવર્ક ચલાવવાના આરોપમાં અન્ય…

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં…

ભુતેડી પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો

ભુતેડી પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો ભૂતેડી પ્રાથમિક શાળા ના શિક્ષક ગીરીશભાઈ અંબાલાલ પટેલ સાહેબનો વય નિવૃત્તિ ભાવદર્શન કાર્યક્રમ ભૂતેડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો 38…

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

પાલનપુર સોની બજારમાં દુકાનમાં આગ લાગી:ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો

પાલનપુર સોની બજારમાં દુકાનમાં આગ લાગી:ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર શહેરના ઢાળવાસ વિસ્તારમાં આવેલી સોની બજારમાં એક દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર…

ગુજરાત પ્રવાસન ક્ષેત્રે સુરક્ષાનું નવું સોપાન: ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’

ગુજરાત પ્રવાસન ક્ષેત્રે સુરક્ષાનું નવું સોપાન: ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ આ પહેલનો હેતુ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નહીં, પરંતુ ગુજરાતની મુલાકાતે…

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે…

error: Content is protected !!