વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કોયલી રિફાઇનરીમાં લાગેલી આગને કારણે દોડધામ મચી ગઇ હતી. વડોદરામાં ગુજરાત…
સરદાર પટેલ 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31, ઓક્ટોબરે 149મી જન્મ જયંતિ…
વાવ વિધાનસભા બેઠક માટે કુલ ૧૦ ઉમેદવારો જનમત મેળવશે ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાશે મતદાન ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આગામી તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ…
વાવ વિધાનસભા બેઠક માટે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી…