પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી. પાલનપુરમાં આવેલ ભાગ્યોદય સોસાયટી ના રહીશોએ નવરાત્રીમાં જ્યોશ અને ઉમંગ ફેર માં જગદંબાની આરતી સ્તુતિ ગરબા ગાય નોરતાની ઉજવણી કરી…
અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…
જીવદયા ફાઉન્ડેશન દ્વારા જશુબેન આર પટેલ (યુકે) ના સહયોગથી અમીરગઢ પાસે ખારી પ્રાથમિક શાળા માં ભોજન પીરસાયુ. અમીરગઢ થી ૮ કિલોમીટર અંતરે આવેલી ખારી પ્રાથમિક શાળા માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા…