નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે પદયાત્રાનું આયોજન કરાયું નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન વિકાસ ભારત સપ્તાહ – ૨૦૨૪ :- બનાસકાંઠા…

છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડગામ પોલીસ

છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડગામ પોલીસ ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ ના આદેશ અનુસાર નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા…

પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી.

પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી. પાલનપુરમાં આવેલ ભાગ્યોદય સોસાયટી ના રહીશોએ નવરાત્રીમાં જ્યોશ અને ઉમંગ ફેર માં જગદંબાની આરતી સ્તુતિ ગરબા ગાય નોરતાની ઉજવણી કરી…

વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા વિકાસ સપ્તાહ” અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ અધિક્ષક ડૉ. ઉર્વશીબેન મોદી…

તા. અનુપમ પે. કેન્દ્ર શાળા, વડગામ-૧ આચાર્ય વય નિવૃત થતાં સત્કાર સમારોહ યોજાયો.

તા. અનુપમ પે. કેન્દ્ર શાળા, વડગામ-૧ આચાર્ય વય નિવૃત થતાં સત્કાર સમારોહ યોજાયો. વડગામ તા. અનુપમ પ્રા. શાળા આચાર્ય, બીટ કેળવણી નિરીક્ષક રઘનાથભાઇ એસ. જેગોડા શિક્ષણ ક્ષેત્રની દીર્ઘ કાલિન સેવાઓ…

ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ

બનાસકાંઠામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત “આવતી કળાય માડી આવતી કળાય” ગરબાના તાલે ખેલૈયા ગરબે ઘૂમ્યા ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ…

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત,બે પુરુષો અને એક બાળકનું નિધન

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…

વડગામ તાલુકા FPS એસોસીએશન દ્વારા મામલતદાર K.P. સવઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

વડગામ તાલુકા FPS એસોસીએશન દ્વારા મામલતદાર K.P. સવઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યું. વડગામ તાલુકા ફેર પ્રાઈઝ એસોસિયેશન દ્વારા શનિવારે મામલતદાર K.P. સવઈ ને સ્થગિત રાખેલ અસહકાર ચળવળ અંતર્ગત ઓક્ટોબર 2024…

વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું.

ભારત માતા કી જય: વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું. વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવારના યુવાન અંકિત દેવાભાઈ પ્રજાપતિ કલકત્તાના કુચ બિહારમાં…

અમીરગઢ પાસે ખારી પ્રાથમિક શાળા માં ભોજન પીરસાયુ.

જીવદયા ફાઉન્ડેશન દ્વારા જશુબેન આર પટેલ (યુકે) ના સહયોગથી અમીરગઢ પાસે ખારી પ્રાથમિક શાળા માં ભોજન પીરસાયુ. અમીરગઢ થી ૮ કિલોમીટર અંતરે આવેલી ખારી પ્રાથમિક શાળા માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા…

error: Content is protected !!