પાલનપુર શહેરની શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ટિત સંસ્થા શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરના વર્ષ ૧૯૯૯ ની બેચના ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા સ્કૂલમાંથી અલગ થયે ૨૭ વર્ષ પછી યોજાયેલ સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વહેંચી યાદોની સફર..…
વડગામ તાલુકાના મગરવાડા થી રણુંજાની લાંબી પદયાત્રા એ ચૌધરી સમાજના ઉપલાણા પરિવાર ના સંઘે તારીખ 3/9/2024, મંગળવારે પ્રસ્થાન કર્યું, કુલ 150 ભાવિકો રવાના થયા હોવાનું ભક્તરાજ અભેરાજભાઈ વિરસંગભાઈ ઉપલાણાએ જણાવ્યું…