ભારત સ્કાઉટ અને ગાઇડ દ્વારા 23 થી 29 નવેમ્બર 2025 દરમિયાન લખનઉ ખાતે ભવ્ય ડાયમંડ જ્યુબિલી અને 19મી નેશનલ જંબોરીનું વિખ્યાત આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય મહાસંમેલનમાં સમગ્ર દેશના વિવિધ…
વડગામ તાલુકાના મગરવાડા થી રણુંજાની લાંબી પદયાત્રા એ ચૌધરી સમાજના ઉપલાણા પરિવાર ના સંઘે તારીખ 3/9/2024, મંગળવારે પ્રસ્થાન કર્યું, કુલ 150 ભાવિકો રવાના થયા હોવાનું ભક્તરાજ અભેરાજભાઈ વિરસંગભાઈ ઉપલાણાએ જણાવ્યું…