પાલનપુર શહેરની શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ટિત સંસ્થા શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરના વર્ષ ૧૯૯૯ ની બેચના ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા સ્કૂલમાંથી અલગ થયે ૨૭ વર્ષ પછી યોજાયેલ સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વહેંચી યાદોની સફર..…
મૌની અસાવાસ્યાને લઇને મહાકુંભમાં તંત્ર સજ્જ આવતીકાલે મૌની અમાવસ્યા છે. ત્યારે મહાકુંભમાં મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં હાજરી આપનારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ આરોગ્ય સંભાળ વ્યવસ્થા કરવામાં આવી છે.…