“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી જે.કે.પટેલ (તિરુપતિ ફાઉન્ડેશન) ના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો” જનસેવા…
શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી છે.તેના જવાબમાં,શ્રીલંકા ક્રિકેટે ખેલાડીઓની વિનંતી સ્વીકારી છે, પરંતુ તેમને સમયપત્રક મુજબ શ્રેણી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો…
મહિલાક્રિકેટમાં સ્મૃતિ મંધાના ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ…