જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો “સ્વભાવ-સ્વચ્છતા,સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા…

ડીજીગાંવ ફાઉન્ડેશન દ્વારા સોનગઢ પ્રાથમિક શાળામાં સોલાર વોટર પ્યુરીફિકેશન સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ડીજીગાંવ ફાઉન્ડેશન દ્વારા સોનગઢ પ્રાથમિક શાળામાં સોલાર વોટર પ્યુરીફિકેશન સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડીજીગાંવ ફાઉન્ડેશન, કચ્છ રેલ્વે કંપની લિમિટેડના સહયોગથી, તેની ચાલુ સીએસઆર પહેલના ભાગરૂપે સોનગઢ પ્રાથમિક શાળામાં તેની ત્રીજી…

વડગામ ના છાપી વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ ની કામગીરી કરવામાં આવી.

વડગામ ના છાપી વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ ની કામગીરી કરવામાં આવી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ . પ્રકાશભાઈ ચૌધરી, મેડિકલ ઓફિસર છાપી ,આયુષ એમ.ઓ. છાપી તા. હેલ્થ સુપરવાઇઝર એલ.…

પી.એમ.શ્રી, મોડેલ સ્કૂલ દાંતા(જગતાપુરા) શાળામાં ગ્રાહક સુરક્ષા, બાળ અને મહિલા સુરક્ષા, ફાયર સેફ્ટી, તાલીમ આપવામાં આવી.

પી.એમ.શ્રી, મોડેલ સ્કૂલ દાંતા(જગતાપુરા) શાળામાં ગ્રાહક સુરક્ષા, બાળ અને મહિલા સુરક્ષા, ફાયર સેફ્ટી, તાલીમ આપવામાં આવી. આજ રોજ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત પી.એમ.શ્રી, મોડેલ સ્કૂલ દાંતા(જગતાપુરા) શાળામાં…

ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો 2 વીડિયો 2 ટ્રેડ ફેર નો ગાંધીનગર ખાતે શુભારંભ

ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો 2 વીડિયો 2 ટ્રેડ ફેર નો ગાંધીનગર ખાતે શુભારંભ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો 2 વીડિયો 2 ટ્રેડ ફેર નો શુક્રવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે‌…

છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જંપ કરી નાસ્તા ફરતા પકાકેદીને પકડી પાડતી વડગામ પોલીસ

છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જંપ કરી નાસ્તા ફરતા પકાકેદીને પકડી પાડતી વડગામ પોલીસ છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર ના ગુનામાં સજા પામેલ પાકા કેદી પેરોલ જમ્પ કરી નાસ્તો ભરતો જે પાકા…

માનવતા મહેકી: મધુબેન હરિશભાઈ હારાણી ના મૃત્યુ બાદ આંખો કીડની અને લીવર નું દાન કર્યું,

ફરી એકવાર આંખો, કીડની અને લિવરનું સફળ અંગદાન – જીવ બચાવવાના યત્નને હંમેશની પ્રતિબદ્ધતા માવજત હોસ્પિટલ, પાલનપુર,એ ફરી એકવાર આંખો, કિડની અને લિવર દાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે…

પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન

પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન ગ્વાલિયર, આગ્રા એક્સપ્રેસ દ્વારા 300 યાત્રીકો એ પાલનપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી ગતરોજ 7-20 કલાકે પ્રસ્થાન કર્યું હતું. જેમાં…

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજજ કરવાનું આયોજન:-મંત્રીશ્રી કુંવરજી બાવળીયા પીવાના પાણી અને…

વડગામ થી પસાર થતાં નેશનલ હાઈવે નં.-58 માં વરસાદી પાણી નો કાયમી નિકાલ ક્યારે ?

વડગામ થી પસાર થતાં નેશનલ હાઈવે નં.-58 માં વરસાદી પાણી નો કાયમી નિકાલ ક્યારે ? બનાસકાંઠા જિલ્લાના પ્રારંભમાં વડગામ, પાલનપુર તાલુકા આવેલા છે જે માં પાટણ વિભાગના ખેરાલુ પછી કોદરામ…

error: Content is protected !!