108 સેવાએ 17 વર્ષમાં 15.52થી વધુ લોકોના જીવ બચાવ્યા

રાજ્યમાં કાર્યરત્ 108 ઇમરજન્સી સેવાએ છેલ્લા 17 વર્ષમાં 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 1 લાખ 43 હજાર બાળકોનો જન્મ એમ્બુલન્સમાં થયો છે. 29…

ગુજરાત સંગીત સુવાસ સીઝન ૨ ના વિજેતાઓ સન્માનિત

ગુજરાત સંગીત સુવાસ સીઝન ૨ ના વિજેતાઓ સન્માનિત સામાજિક કાર્યકર્તા અને સંગીતજ્ઞ શ્રી કશ્યપ ઠકકર દ્વારા આયોજિત દેશભક્તિ ગીત અને રાષ્ટ્ર ગાન સ્પર્ધામાં ગુજરાત ના વિવિધ પ્રાંત માંથી ભાગ લેનાર…

શ્રી મિહિર પટેલે બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે પદભાર સાંભળ્યો

શ્રી મિહિર પટેલે આદ્યશકિત મા અંબાના દર્શન કરી બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે પદભાર સાંભળ્યો બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી મિહિર પટેલે આજથી ચાર્જ સંભળ્યો. વર્ષ- ૨૦૧૫ ની બેચના…

વિદ્યાર્થી ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવ્યા

વિદ્યાર્થી ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવ્યા રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. શાળાનાં આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે, દર વર્ષે 100થી વધુ વિદ્યાર્થી…

છેલ્લા એક વર્ષમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા

છેલ્લા એક વર્ષમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા   ભારતીય ટેલિકોમ સેક્ટરમાં 2023-2024માં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ ટેલિફોન ગ્રાહકોની સંખ્યા 119.9 કરોડ પર પહોંચી બ્રોડબેન્ડ સેવાઓની…

પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી. તારીખ ૧૯.૦૯.૨૦૨૪ રોજ સોમવારે જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રીના સહયોગથી પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં…

જલોતરાના વૃદ્ધનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું.

  જલોતરાના વૃદ્ધનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું. જલોતરા ગામના વતની ડોસજીભાઇ ભગાભાઇ ચંદ્રેઠિયાનું 68 વર્ષની વયે શનિવારે રાત્રે અવસાન થતાં પત્ની ગલબીબેન, પુત્રો જયેશભાઇ (સર્પમિત્ર), મહેશભાઈ, ચેતનભાઇ તથા પરિવારજનો…

દાંતા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલક-ક્મ- કુકની નિમણુંક બાબત અરજીઓ મંગાવવામાં આવી

દાંતા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલક-ક્મ- કુકની નિમણુંક બાબત અરજીઓ મંગાવવામાં આવી (માહિતી બ્યુરો,પાલનપુર) સને.૨૦૨૪/૨૫ ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે દાંતા તાલુકાના કેન્દ્ર નં.૧૯૮ જાંબાફળી અને કેન્દ્ર નં.…

ડીસા અને ભીલડી તાલુકાના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

ડીસા અને ભીલડી તાલુકાના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન અપાયું (માહિતી બ્યુરો,પાલનપુર) પ્રાકૃતિક ખેતી પરંપરાગત ખેતી કરવાની પદ્ધતિ છે. જેમાં જમીનના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન…

બનાસકાંઠામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે

“ન્યાયની પહોંચ બનશે સરળ” જિલ્લામાં યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત બનાસકાંઠામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે (માહિતી બ્યુરો,પાલનપુર) ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી…

error: Content is protected !!