રાંદેર- સેન્ટ્રલ ઝોનના URC-01  કક્ષાના વિજ્ઞાનમેળા-બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

રાંદેર- સેન્ટ્રલ ઝોનના URC-01  કક્ષાના વિજ્ઞાનમેળા-બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન મુખ્ય કન્વીનર રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા નં- ૧૭૦, રામમઢી, જહાંગીરપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું. પ્રદર્શનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે…

છાપી વેપારી મંડળની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

છાપી વેપારી મંડળની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગત રવિવારે છાપી વેપારી મંડળની તૃતીય (ત્રીજી) વાર્ષિક સાધારણ સભા. વેપારી મહામંડળ, બનાસકાંઠા પ્રમુખ શિવરામ ભાઈ આઈ.પટેલ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી.…

વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટની સિધ્ધિ, પ્રચ્છાન કર્મ દ્વારા માથા ની ટાલ માં બાલનું પુનઃ પ્રત્યારોપણ

વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટની સિધ્ધિ, પ્રચ્છાન કર્મ દ્વારા માથા ની ટાલ માં બાલનું પુનઃ પ્રત્યારોપણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત તાલુકા મથક વડગામ ખાતે કાર્યરત જિલ્લા ની સૌથી મોટી…

છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જંપ કરી નાસ્તા ફરતા પકાકેદીને પકડી પાડતી વડગામ પોલીસ

છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જંપ કરી નાસ્તા ફરતા પકાકેદીને પકડી પાડતી વડગામ પોલીસ છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર ના ગુનામાં સજા પામેલ પાકા કેદી પેરોલ જમ્પ કરી નાસ્તો ભરતો જે પાકા…

માનવતા મહેકી: મધુબેન હરિશભાઈ હારાણી ના મૃત્યુ બાદ આંખો કીડની અને લીવર નું દાન કર્યું,

ફરી એકવાર આંખો, કીડની અને લિવરનું સફળ અંગદાન – જીવ બચાવવાના યત્નને હંમેશની પ્રતિબદ્ધતા માવજત હોસ્પિટલ, પાલનપુર,એ ફરી એકવાર આંખો, કિડની અને લિવર દાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે…

પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન

પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન ગ્વાલિયર, આગ્રા એક્સપ્રેસ દ્વારા 300 યાત્રીકો એ પાલનપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી ગતરોજ 7-20 કલાકે પ્રસ્થાન કર્યું હતું. જેમાં…

વડગામ ના શમસેરપુરા ગામે જર્જરીત પિંક અપ સ્ટેન્ડ નો નિકાલ કરવા ગ્રામજનો ની રજુઆત

વડગામ ના શમસેરપુરા ગામે જર્જરીત પિંક અપ સ્ટેન્ડ નો નિકાલ કરવા ગ્રામજનો ની રજુઆત વડગામ ના અંબાજી ગોળા તરફ જતાં શમસેરપુરા ગામે અંદાજે 1995, માં નિમૉણ કરેલ એસટી પિંકઅપ સ્ટેન્ડ…

ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે

ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાનનવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે. નવા…

ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ મા ના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે:- ગૃહરાજ્ય મંત્રી…

જુના ડીસા ના એક પરિવારે તેમના મૃતક સ્વજનના અંગોનું દાન કર્યું

પાલનપુરમાં પહેલી વાર થયું અંગદાન જુના ડીસા ના એક પરિવારે તેમના મૃતક સ્વજનના અંગોનું દાન કર્યું પાલનપુરમાં પહેલીવાર અંગ પ્રત્યારપણ કરાયું   જુના ડીસા ના એક વ્યક્તિનો માર્ગ અકસ્માત થતા…

error: Content is protected !!