હવે ટ્રેન રિઝર્વેશન 120 નહીં 60 દિવસ અગાઉ થશે

 હવે ટ્રેન રિઝર્વેશન 120 નહીં 60 દિવસ અગાઉ થશે ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે,…

‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ: પત્રકારો ને ફીટ રાખવાનો પ્રયત્ન

‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે અભિયાનનો આરંભ થયો છે. અમદાવાદના જૂના વાડજ સ્થિત રેડક્રોસ…

નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે પદયાત્રાનું આયોજન કરાયું નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન વિકાસ ભારત સપ્તાહ – ૨૦૨૪ :- બનાસકાંઠા…

છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડગામ પોલીસ

છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડગામ પોલીસ ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ ના આદેશ અનુસાર નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા…

પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી.

પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી. પાલનપુરમાં આવેલ ભાગ્યોદય સોસાયટી ના રહીશોએ નવરાત્રીમાં જ્યોશ અને ઉમંગ ફેર માં જગદંબાની આરતી સ્તુતિ ગરબા ગાય નોરતાની ઉજવણી કરી…

રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ

રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ રેન્જમાં થયેલા એક અકસ્માતમાં રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ થયા છે. મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ…

વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા વિકાસ સપ્તાહ” અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ અધિક્ષક ડૉ. ઉર્વશીબેન મોદી…

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ…

ગુજરાત હાઇકોર્ટ ખાતે 3 નવા નવનિયુક્ત ન્યાયાધીશઓને લીધા શપથ

 3 નવા નવનિયુક્ત ન્યાયાધીશઓને લીધા શપથ મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથગ્રહણ કરાવ્યા મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથગ્રહણ કરાવ્યા હતા.. ન્યાયાધીશ…

ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ

બનાસકાંઠામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત “આવતી કળાય માડી આવતી કળાય” ગરબાના તાલે ખેલૈયા ગરબે ઘૂમ્યા ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ…

error: Content is protected !!