દીવના નાગવા હવાઈ મથક પાસે ધંધાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યુ

Title : દીવના નાગવા હવાઈ મથક પાસે ધંધાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યુ Synopsis : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા હવાઈ મથક નજીક ધંધાર્થીઓને શંકાસ્પદ વ્યકિત કે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે સમજૂતી…

વડગામના મોરીયામાં જીવલેણ હુમલો કરનારા પાંચ આરોપીઓને ત્રણ વર્ષની કેદ

વડગામના મોરીયામાં જીવલેણ હુમલો કરનારા પાંચ આરોપીઓને ત્રણ વર્ષની કેદ વડગામના મોરીયા ગામના રામજીભાઇ પ્રજાપતિ તા. 5 જુન 2024ના નવરાત્રિની રાત્રે ઘરમાં દિવો કરીને બહાર અગરબત્તી કરવા ગયા હતા. ત્યારે…

ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી એ 6-0 થી ફાઇનલ જીતી

ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બ્લુ કપ ટુર્નામેન્ટ જે હિંમતનગર સાબરકાંઠા અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ તારીખ 22. 2. 2025 થી 4. 5. 2025 સુધીના સમયગાળામાં રમાય જે…

જીલ્લા માં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે સવારે 3:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. ISRના જણાવ્યા મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવ-થરાદથી 27 કિલોમીટર દૂર નોંધાયું. આંચકા અનુભવાતા…

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો… અંગદાન એ ભગવાન એ આપણને આપેલું એક વરદાન છે. જયારે વ્યક્તિ નું બ્રેઈન ડેથ થાય ત્યારે અંગદાન શકય બનતું હોય છે.આપણા 7 જેટલા…

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 890 અને 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરી. બોગસ ડોક્યુમેન્ટ સાથે રહેતા આ લોકો સામે દેશનિકાલની કાર્યવાહી શરૂ.…

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા.

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવે ઉપર આવેલ લાખણી ના રહીશ પિતા પ્રજાપતિ નેમાજી હરધાનજી ને ત્યાં માતા ગીતાબેન…

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ GJA0110822_20250424145359_001 જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની ધર્મના આધારે હત્યા કરવામાં આવી, જેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સંગઠનોએ પાલનપુર, ડીસા,…

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

error: Content is protected !!