જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો… અંગદાન એ ભગવાન એ આપણને આપેલું એક વરદાન છે. જયારે વ્યક્તિ નું બ્રેઈન ડેથ થાય ત્યારે અંગદાન શકય બનતું હોય છે.આપણા 7 જેટલા…

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 890 અને 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરી. બોગસ ડોક્યુમેન્ટ સાથે રહેતા આ લોકો સામે દેશનિકાલની કાર્યવાહી શરૂ.…

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા.

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવે ઉપર આવેલ લાખણી ના રહીશ પિતા પ્રજાપતિ નેમાજી હરધાનજી ને ત્યાં માતા ગીતાબેન…

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ GJA0110822_20250424145359_001 જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની ધર્મના આધારે હત્યા કરવામાં આવી, જેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સંગઠનોએ પાલનપુર, ડીસા,…

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે વડગામ હોમિયોપેથીક વિભાગ દ્વારા મેગા કેમ્પનું કરાયું આયોજન હોમિયોપેથીક વિભાગ વડગામ દ્વારા ચાર દિવસીય આરોગ્ય અને ઉપચાર અભિયાન સંપન્ન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર…

એસીબી ની સફળ ટ્રેપમાં પાલનપુર નો ફરી એક લાંચ લેતા અધિકારી ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. પાલનપુરની નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક હિતેન્દ્રસિંહ મસાણીને લાંચ લેતા પકડી પાડ્યા છે. આ કેસમાં ફરિયાદીએ હેલ્થ પરમિટ…

ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત

ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ…

पत्नी के मायके जाने से नाराज युवक ने की चार बच्चों की हत्या , खुद भी दी जान

पत्नी के मायके जाने से नाराज युवक ने की चार बच्चों की हत्या , खुद भी दी जान Synopsis : शाहजहांपुर में एक पिता ने अपने चार बेटों बच्चों का…

error: Content is protected !!