ચૂંદડીવાળા માતાજીની આરતી કરીને ભક્તોએ ગુરુપુર્ણિમાની ઉજવણી કરી

અંબાજી: ચૂંદડીવાળા માતાજીની આરતી કરીને ભક્તોએ ગુરુપુર્ણિમાની ઉજવણી કરી આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુવંદના કરવા ગુરુજીના આશ્રમે જતા હોય છે. ત્યારે અંબાજીમાં…

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી…

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. આ સાથે આજે દિવાળી પર્વનું સમાપન થશે. રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી…

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો દિવાળીનાં મહાપર્વ દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ…

સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, સંચાલિત શ્રી સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં દિવાળીની હર્ષભેર ઉજવણી કરવામાં આવી . સ્વસ્તિક ઇંગ્લીશ…

પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી.

પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી. પાલનપુરમાં આવેલ ભાગ્યોદય સોસાયટી ના રહીશોએ નવરાત્રીમાં જ્યોશ અને ઉમંગ ફેર માં જગદંબાની આરતી સ્તુતિ ગરબા ગાય નોરતાની ઉજવણી કરી…

ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ

બનાસકાંઠામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત “આવતી કળાય માડી આવતી કળાય” ગરબાના તાલે ખેલૈયા ગરબે ઘૂમ્યા ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ…

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત,બે પુરુષો અને એક બાળકનું નિધન

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…

પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન

પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન ગ્વાલિયર, આગ્રા એક્સપ્રેસ દ્વારા 300 યાત્રીકો એ પાલનપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી ગતરોજ 7-20 કલાકે પ્રસ્થાન કર્યું હતું. જેમાં…

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તોએ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને વખાણી વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે…

error: Content is protected !!