પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી.
પાલનપુરમાં આવેલ ભાગ્યોદય સોસાયટી ના રહીશોએ નવરાત્રીમાં જ્યોશ અને ઉમંગ ફેર માં જગદંબાની આરતી સ્તુતિ ગરબા ગાય નોરતાની ઉજવણી કરી હતી.
નવમા નોરતે સોસાયટીના બાળકો. યુવાઓ દ્વારા મંદિરને સુશોભિત કરી માતાજીના મંદિરને આવગુ રૂપ આપી સુશોભિત કરી સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં હીત નવીનભાઈ પ્રજાપતિ, મહિમા પ્રજાપતિ, આશા પ્રજાપતિ, માનવી પ્રજાપતિ, સુમિત પ્રજાપતિ, દેવ પ્રજાપતિ, નવીન પ્રજાપતિ, સુરેશ પ્રજાપતિ, અંજના ઠાકર, જીગર ઠાકર, ધ્રુવ પ્રજાપતિ, જીગર ઠાકોર તેમજ સોસાયટીના રહીશો વગેરે મિત્રો મળી મંદિરને સુંદર રીતે શણગાર કર્યો હતો અને સોસાયટીના રહીશો દ્વારા ભેગા થઈ હર્ષ ઉલ્લાસ ભેર નવમા નોરતાને ઉજવણી કરી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply